Saturday 3 August 2019

નિબંધલેખન સ્પર્ધા -ચિત્ર સ્પર્ધા તા. 02/07/2019

શાળામાં તા. 02/07/2019ના રોજ ધોરણ 5 થી 8 માં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત " મૈ ભારત કો સ્વચ્છ બનાને મેંં કૈસે યોગદાન દે સકતી હું?" વિષય પર નિબંધ લેખન સ્પર્ધા યોજાઇ. આ ઉપરાંત "પાણી બચાવો" તથા " પ્લાસ્ટિકકો ના કહો" - આ વિષયો આધારીત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
આ સ્પર્ધાના વિજેતા બાળકોને  ઇનામ રૂપે  ભારત પેટ્રોલિયમ સિધ્ધપુર દ્વારા શણની બનાવટની સુંદર થેલી આપી પ્રોત્સાહીત કરાયા.








No comments:

Post a Comment