Sunday 18 August 2019

વૃક્ષારોપણ કાર્યક્રમ તારીખ 14.08.2019

આજરોજ શાળાની તમામ બાળાઓ તથા શિક્ષકશ્રીઓ એ નદીની પાસે આવેલા રાવત રામજી મંદિર તથા આસપાસના વિસ્તારમાં વૃક્ષોના રોપા રોપ્યા. શ્રી વિનુભાઈ સાહેબ તથા શ્રી શંકરભાઈ સાહેબ વિવિધ વૃક્ષોના 225 જેટલા રોપાઓ લાલપુર નર્સરીમાંથી લાવ્યા હતા. તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો. શાળામાંથી વિદ્યાર્થિનીઓને પોતાના ઘરની આસપાસના વિસ્તારમાં વૃક્ષો ઉછેરવા માટે પણ રોપાઓ આપવામાં આવ્યા. તમામ શિક્ષકશ્રીઓએ અંગત રસ તથા જહેમત લઇ આ સમગ્ર કાર્યક્રમને સાર્થક બનાવ્યો.




























No comments:

Post a Comment