Saturday 3 August 2019

ગુરૂપુર્ણિમા કાર્યક્ર્મ તા. 16/07/2019

શાળામાં તા. 16/07/2019ના રોજ પ્રાર્થના સભા બાદ ગુરૂપુર્ણિમા ઉજવણીનો સંસ્કારલક્ષી કાર્યક્રમ રાખવામાં આવ્યો. બાળકો તથા શિક્ષકશ્રીઓ દ્વારા જીવનમાં ગુરૂના સ્થાન અને મહત્વ અંગે વિવિધ વાતો તથા પ્રસંગોની તથા પ્રસંગ અનુરૂપ ભજનની રજુઆત કરવામાં આવી. ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા તમામ ગુરૂજનોનું તિલક કરી પુજન કરવામાં આવ્યું. ગુરૂજનોએ તમામ વિદ્યાર્થીનીઓને ઉજ્જ્વળ શિક્ષણ તથા સંસ્કારના આશિર્વાદ આપ્યા.


No comments:

Post a Comment